ગુજરાત ભાજપમાં બળવો, જાણો ક્યા ધારાસભ્યે રાજીનામું આપવાની કરી જાહેરાત ? C.R. પાટીલ-રૂપાણી વિશે શું કહ્યું ?

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ભાજપમાં બળવો થયો છે. મધ્ય ગુજરાતના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે ધારાસભ્યપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરતાં ભાજપમાં સોપો પડી ગયો છે. ગોવિંદ પરમારે જાહેરાત કરી છે કે,મંગળવારે હું ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દઇશ. પરમારે ખુલાસો કર્યો કે, મને ભાજપ સાથે

from home https://ift.tt/37lmzts
via IFTTT

ટિપ્પણીઓ નથી: