C.R. પાટીલે ગુજરાત ભાજપના ત્રણ નેતાને પક્ષમાંથી કાઢી મૂકી કર્યા સસ્પેન્ડ, જાણો શું છે મોટું કારણ ?

<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ પેટાચૂંટણીમાં ભાજપમાં પણ બળવો થયો છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બળવો કરીને પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા ભાજપના ત્રણ નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. પાટીલના આદેશથી સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં જ્યોત્સનાબેન સવજીભાઇ ભીમાણી, ભૂપતભાઇ ઉનાવા અને શાંતિલાલ એમ. રાણવાનો સમાવેશ થાય

from home https://ift.tt/2HmnCP7
via IFTTT

ટિપ્પણીઓ નથી: