C.R. પાટીલનો ફરી હુંકાર, કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં નહીં જ લેવાય, કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો વિશે શું કહ્યું ?

<strong>ભરૂચઃ</strong> ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે ફરી એક વાર સ્પષ્ટ કર્યું છે કે, હવે ભાજપમાં કોંગ્રેસના ધારાસભ્યોને લેવાશે નહીં. પાટીલે સ્પ।ટ શબ્દોમાં કહ્યું કે, હું પ્રદેશ પ્રમુખ બન્યો એ પહેલાં કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડી ભાજપમાં આવ્યાં હતાં અને તેમને ટિકિટ અપાઈ છે પણ હવે પછી કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ

from home https://ift.tt/2T2VrqK
via IFTTT

ટિપ્પણીઓ નથી: