IPL 2020: ' કોહલી-ડીવિલિયર્સના આઈપીએલમાં રમવા પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ', ભારતના ક્યા સ્ટાર ક્રિકેટરે કરી આ વાત ?
આઈપીએલની 13મી સીઝનમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી આરસીબીએ અત્યાર સુધીમાં સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ સાત મેચમાંથી પાંચ મેચમાં જીત સાથે 10 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા ક્રમ પર છે. આરસીબી આજે કેએલ રાહુલની કેપ્ટનશિપવાળી ટીમ કિંગ્સ ઇલેવન પંજાબની સામે રમવા ઉતરશે. આ મેચ પેહલા રાહુલે કેપ્ટન વિરાટ કોહલી
from home https://ift.tt/31aVoxB
via IFTTT
from home https://ift.tt/31aVoxB
via IFTTT
ટિપ્પણીઓ નથી: