MP ભાજપ મંત્રીનું વિવાદિત નિવેદન, કહ્યું- મદરેસાઓમાંથી આતંકવાદીઓ નીકળે છે, સરકારી મદદ બંધ થવી જોઈએ

<strong>ભોપાલઃ</strong> મધ્ય પ્રદેશ સરકારમાં પર્યટન અને સંસ્કૃતિ વિભાગના મંત્રી ઉષા ઠાકુરે મદરેસાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. ઉષા ઠાકુરે માગ કરી છે કે મદરેસાઓને આપવામાં આવતી સરકારી ગ્રાન્ટને બંધ કરવી જોઈએ, કારણ કે બધા આતંકવાદી મદરેસાઓમાંથી નીકળે છે. ઉષા ઠાકુરે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું

from home https://ift.tt/31mRgKX
via IFTTT

ટિપ્પણીઓ નથી: