વિજયાદશમી: PM મોદી, રાષ્ટ્રપતિ સહિત રાહુલ ગાંધીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

<strong>નવી દિલ્હી :</strong> વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણ વચ્ચે દેશભરમાં આજે દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિજયા દશમીના પાવન પર્વ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત રાહુલ ગાંધીએ દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, “દેશવાસીઓને મહાનવમીની હાર્દિક શુભકામનાઓ,

from home https://ift.tt/2FXbPGd
via IFTTT

ટિપ્પણીઓ નથી: