મહેસાણાઃ કારમાં આગ લાગતાં એક જ પરિવારના 3 લોકો બળીને ખાખ, અંબાજી દર્શન કરી પરત ફરી રહ્યો હતો પરિવાર

<strong>મહેસાણાઃ</strong> અંબાજથી દર્શન કરી ઘરે પરત ફરી રહેલા પરિવારને આજે વહેલી સવારે ખેરાલુ પાસે અકસ્માત નડ્યો હતો. કારમાં અનાચક આગ લાગતા પરિવારના 3 લોકો બળીને ભડથું થઈ ગયા હતા. કારને સેન્ટ્રલ લોક લાગી જતા આ દુર્ઘટના સર્જાઇ હતી. કારમાં આગ લાગવાની લોકોને જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

from home https://ift.tt/3jianN4
via IFTTT

ટિપ્પણીઓ નથી: