મહેસાણાઃ લોકોની નજર સામે જ કારમાં બે કિશોરી-વૃદ્ધા જીવતા ભુંજાયા, કેમ ન બચાવી શકાયા?

<strong>મહેસાણાઃ</strong> અંબાજીથી દર્શન કરી ઘરે પરત ફરી રહેલા વડનગરના કરબટીયાના પરિવારની કારમાં આગ લાગતા 3 લોકોના મોત થયા છે. ખેરાલુ પાસે અચાનક કારમાં આગ લાગી હતી. જોકે, કારને સેન્ટ્રલ લોક કરેલો હોવાથી લોકો બહાર નીકળી શક્યા નહોતા. જેને કારણે આ દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટના અંગે સ્થાનિકો પાસેથી મળતી વિગતો

from home https://ift.tt/2EUSFjS
via IFTTT

ટિપ્પણીઓ નથી: