કેન્દ્ર બાદ રાજ્ય સરકારે અનલોક-5ની ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું ખુલશે અને શું રહેશે બંધ
<strong>અમદાવાદઃ</strong> કેંદ્ર સરકાર બાદ રાજ્ય સરકારે અનલોક-5ની ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં શિક્ષણ જગત, મનોરંજન, સામાજીક કાર્યક્રમો અંગે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ સિનેમા-મલ્ટીપ્લેક્સ અને થિયેટર્સને 50 ટકાની બેઠેક મર્યાદા સાથે શરૂ કરી શકાશે. ફક્ત રમતવીરોને તાલીમ આપવા માટે સ્વિમિંગ પુલ ખોલી શકાશે. બિઝનેસ એક્ઝિબિશનને
from home https://ift.tt/34hjiIf
via IFTTT
from home https://ift.tt/34hjiIf
via IFTTT
ટિપ્પણીઓ નથી: