ગાંધીનગરના રૂપાલમાં પલ્લી નીકળવા અંગે હજુ અસમંજસ, જાણો પ્રશાસને શું કર્યો નિર્ણય
ગાંધીનગર: ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહ્યો છે. ત્યારે નવરાત્રિમાં નોમની રાત્રી પછી નીકળતી રૂપાલની પલ્લીને લઈને મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરના રૂપાલમાં પલ્લી નીકળવા અંગે હજુ અસમંજસ છે. જિલ્લા પ્રશાસને પોલીસ અને આરોગ્ય વિભાગ પાસે પલ્લીના આયોજન માટે રિપોર્ટ માંગ્યો છે.
from home https://ift.tt/37z0kjK
via IFTTT
from home https://ift.tt/37z0kjK
via IFTTT
ટિપ્પણીઓ નથી: