ગીરનાર રોપ-વેની સાથે PM મોદી ગુજરાતના કયા પ્રોજેક્ટ્સનું આજે કરશે ઉદ્ઘાટન ? જાણો

ગાંધીનગર : ગુજરાતને પીએમ મોદી આજે ત્રણ મોટી ભેટ મળશે. એશિયાના સૌથી મોટા ટેમ્પલ રોપ વેનું આજે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ પ્રધાનમંત્રી કિસાન સૂર્યોદય યોજનાને પણ શરુ કરશે. રોપ વેના ઈ-લોકાર્પણ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. અમદાવાદની યુ એન

from home https://ift.tt/3dPIXfG
via IFTTT

ટિપ્પણીઓ નથી: