બનાસકાંઠાઃ સગીરાને બાવળની ઝાડીમાં લઈ જઈ ગુજાર્યો બળાત્કાર, કોણે નરાધમની ચુંગાલમાંથી સગીરાને છોડાવી?
<strong>દિયોદરઃ</strong> બનાસકાંઠાના દિયોદરના ધુણસોલ ગામમાં સગીરા પર પાડોશી શખ્સે બળાત્કાર ગુજારતા નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો છે. પાડોશના ખેતરમાં રહેતા ઇસમે સગીરા પર બળાત્કાર ગુજાર્યો છે. મળતી વિગતો પ્રમાણે દિયોદરના ધુણસોલ ગામના તળાવ પાસે આવેલ બાવળની ઝાડીમાં સગીરાને ઢસડી જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાના કાકા તેમજ તેના
from home https://ift.tt/2HMJ2F1
via IFTTT
from home https://ift.tt/2HMJ2F1
via IFTTT
ટિપ્પણીઓ નથી: