મોદી સરકારે ગુજરાતમાં મલ્ટિપ્લેક્સ ખોલવા મુદ્દે શું આપ્યો મોટો આદેશ ?

નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે 30 સપ્ટેમ્બરે સાંજે અનલોક-5ની ગાઈડલાઈન જાહેર કરી છે. મોદી સરકારે અનલોક-5માં 15 ઓક્ટોબરથી મલ્ટિપ્લેક્સ થીયેટરો ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ કારણે ગુજરાતમાં મલ્ટિપ્લેક્સ ખૂલશે તેવી અટકળો  ચાલી રહી છે પણ આ અંગેનો નિર્ણય ગુજરાતની વિજય રૂપાણી સરકારે લેવાનો છે. મોદી સરકારે મલ્ટિપ્લેક્સ અને

from home https://ift.tt/3l2p9bo
via IFTTT

ટિપ્પણીઓ નથી: