સૌરાષ્ટ્રનું આ પાર્ક આજથી મુલાકાતીઓ માટે ખુલશે, જાણો ગીર અભયારણ્ય ક્યારથી અનલોક થશે
<strong>જૂનાગઢઃ</strong> લોકડાઉનના સમયથી બંધ રહેલું દેવળીયા પાર્ક આજથી અને ગીર અભયારણ્ય 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. પર્યટકો કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ દેવળીયા પાર્ક તથા ગીર અભયારણ્યની મૂલાકાત લઈ શકશે. હાલ ગીર અભયારણ્ય, સાસણગીર અને દેવળિયા સફારી પાર્કમાં પ્રવેશ માટે ઓનલાઇન પરમિટનું બુકિંગ શરૂ થઇ ગયું છે. પ્રવાસીઓ વેબસાઇટ પરથી
from home https://ift.tt/33jpAId
via IFTTT
from home https://ift.tt/33jpAId
via IFTTT
ટિપ્પણીઓ નથી: