ગુજરાતના કયા શહેરમાં ડીસઇન્ફેક્શનની કામગીરી પર લગાવાયો પ્રતિબંધ? જાણો વિગત

<strong>વડોદરાઃ</strong> ગુજરાત સહિત સમગ્ર દેશ હાલ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે અને શહેરમાં કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા ડીસઈન્ફેક્શનની કામગીરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ જાહેરનામાને કારણે હવે જીવાણુઓ અથવા હાનિકારક સુક્ષ્મજીવોના નાશ માટે વપરાતી દવાનો

from home https://ift.tt/36lHig7
via IFTTT

ટિપ્પણીઓ નથી: