ગાંધીનગરનો કયો જાણીતો ગાર્ડન જનતા માટે મુકાયો ખુલ્લો, માત્ર આટલા જ લોકોને મળશે એન્ટ્રી

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ગાંધીનગર પાસે આવેલો ઈન્દ્રોડા પાર્ક સાત મહિના બાદ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ગીર ફાઉન્ડેશન દ્વારા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ નિયમ કરેલા નિયમનું પાલન હેઠળ પ્રવાસીઓને એન્ટ્રી મળશે. ઈન્દ્રોડા પાર્કમાં દર કલાકે 50 મુલાકાતીઓને જ પ્રવેશ મળી શકશે. અગાઉ

from home https://ift.tt/2IEimqp
via IFTTT

ટિપ્પણીઓ નથી: