યોગ ભગાવે રોગઃ રોજ સૂર્ય નમસ્કાર આખા શરીરને બનાવે છે ઉર્જાવાન

રોજ અનુલોમ વિલોમ કરવાથી શ્વાસનક્રિયા સારી બને છે. દરરોજ Surya Namaskar કરવાથી આખા શરીરને ઉર્જાવાન  બનાવે છે. મંડુકાસનથી પેટના રોગોમાં રાહત મળે છે. પેટ, સાથળ અને થાપાની ચરબી મંડુકાસનથી ઘટે છે. યોગને સ્વભાવમાં સમાવવાથી આરોગ્ય સુધરે છે. સાંધાઓમાં  દુખાવો દૂર થાય છે. 

from home https://ift.tt/35axFP0
via IFTTT

ટિપ્પણીઓ નથી: