રાજકોટના નાગરિક બેંક ચોકમાં અસામાજિક તત્વોનો આતંક, એસટી બસના ડ્રાઈવરને લોખંડની પાઈપથી માર્યો માર
રાજકોટ: રાજકોટના નાગરિક બેન્ક ચોકમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. એસ.ટી. બસના 2 ડ્રાઈવરોને બેફામ માર મારવામાં આવ્યો હતો. બસના ડ્રાઈવરોને માર મારતો વીડિયો વાયરલ થયો હતો. ઉપલેટા અને ખેડબ્રહ્માની બસોના 2 ડ્રાઇવરને અસામાજિક તત્વોએ માર માર્યો હતો. લોખંડના પાઇપથી માર માર્યા બાદ અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા.
from home https://ift.tt/3nZWKoA
via IFTTT
from home https://ift.tt/3nZWKoA
via IFTTT
ટિપ્પણીઓ નથી: