IPL 2020: KKR સામે ટીમના પ્રદર્શનથી ખુશ કેપ્ટન રોહિત શર્મા, આ ખેલાડીને આપ્યો જીતનો શ્રેય
MI vs KKR: આઈપીએલ 2020ના 32માં મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને આઠ વિકેટથી હરાવ્યું છે. આ સીઝનમાં મુંબઈની આ સતત પાંચમી જીત છે. કેકેઆરએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 148 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 19 બોલ બાકી રહેતા ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
from home https://ift.tt/3dzw9d1
via IFTTT
from home https://ift.tt/3dzw9d1
via IFTTT
ટિપ્પણીઓ નથી: