ગાંધીનગર અક્ષરધામ મંદિર ક્યારે ખુલશે? જાણો દર્શનના સમયમાં શું કરાયો ફેરફાર?
ગાંધીનગરઃ કોરોના મહામારીના કારણે બંધ કરવામાં આવેલું ગાંધીનગર અક્ષરધામ મંદિર 25 ઓક્ટોબરથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, અક્ષરધામ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં સાંજે સાંજે 5થી 7:30 સુધી જ દર્શન કરી શકાશે. મંદિરમાં અભિષેક અને તમામ પ્રદર્શનો બંધ રહેશે. આ સિવાય મંદિરમાં રાજ્ય સરકારની
from home https://ift.tt/2HeVWf1
via IFTTT
from home https://ift.tt/2HeVWf1
via IFTTT
ટિપ્પણીઓ નથી: