ધારાસભ્ય ગોવિંદ પરમારની ધમકીની અસર, ભાજપના ક્યા નેતાએ પરમારને તાત્કાલિક મળવા ગાંધીનગર બોલાવ્યા ?

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ભાજપમાં બળવો થયો છે. મધ્ય ગુજરાતના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે ધારાસભ્યપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરતાં ભાજપમાં સોપો પડી ગયો છે. ધારાસભ્ય ગોવિંદ પરમારની રાજીનામાંની ચીમકીથી ચોંકી ઉઠેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોવિંદભાઇ પરમારને સાંભળવા તાત્કાલિક ગાંધીનગર બોલાવ્યા છે. સીએમ

from home https://ift.tt/3o49dHN
via IFTTT

ટિપ્પણીઓ નથી: