ગોંડલ-જૂનાગઢ હાઈ-વે પર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ , બે લોકોના ઘટનાસ્થળે જ મોત

<strong>રાજકોટ :</strong> આજે વહેલી સવારે ગોંડલ-જૂનાગઢ હાઇવે પર આવેલી ગૂંદાળા ચોકડી પાસે કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. નવરાત્રીના પ્રથમ નોરતે જ અકસ્માતમાં બે લોકોના મોતથી અરેરાટી ફેલાઇ ગઈ છે. મળતી વિગતો

from home https://ift.tt/359AfES
via IFTTT

ટિપ્પણીઓ નથી: