ગરબાને મંજૂરી નહીં પણ રાજકારણીઓને રેલી-સભામાં ગમે તેટલાં લોકોને એકઠાં કરવાની મંજૂરી, જાણ મોદી સરકારનો મોટો નિર્ણય

<strong>નવી દિલ્લીઃ</strong> ગુજરાતમાં સરકાર નવરાત્રિમાં ગરબાના આયોજનને મંજૂરી નથી આપતી પણ રાજ્યમાં ચૂંટણી સભાઓ અને રેલીઓને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ગૃહ મંત્રાલયે તાત્કાલિક અસરથી ચૂંટણીવાળા રાજ્યોમાં ચૂંટમી સભાઓ અને રેલીઓમાં ગમે એટલી ભીડ ભેગી કરવાને મંજૂરી આપી દીધી છે. નવરાત્રી સહિતના તહેવારો દરમિયાન ગરબા અને

from home https://ift.tt/34IkyV0
via IFTTT

ટિપ્પણીઓ નથી: