IPL 2020: કિંગ્સ ઈલેવનની ઉપરાછાપરી શરમજનક હાર છતાં ગેઈલને કેમ નથી રમાડાતો? જાણો કુંબલેએ શું કહ્યું? હવે ક્યારે રમશે?

<strong>નવી દિલ્હીઃ</strong> ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન કિંગ્સ ઇલેવન પંજાબ માટે ખરાબ સાબિત થઇ રહી છે. ટીમે અત્યાર સુધી 7માંથી 6 મેચ ગુમાવી દીધી છે. પૉઇન્ટ ટેબલમાં હાલ પંજાબની ટીમ સૌથી તળીયે છે. ત્યારે સતત હારનો સામનો કરી રહેલી પંજાબની ટીમમાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને કેમ બહાર રખાઇ રહ્યો

from home https://ift.tt/36O2vj4
via IFTTT

ટિપ્પણીઓ નથી: