અમદાવાદ પછી કયા જાણીતા શહેરમાં રાતે 10 વાગ્યા બાદ અમુક દુકાનો બંધ કરવાનો લેવાઈ શકે છે નિર્ણય?
<strong>વડોદરાઃ</strong> ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. બીજી તરફ દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે ગઈ કાલે અમદાવાદમાં રાત્રે 10 વાગ્યા પછી શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાણી-પીણીની બજારો અને દુકાનો બંધ રાખવાનો અમદાવાદ કોર્પોરેશને નિર્ણય લીધો છે. જોકે, અગાઉ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
from home https://ift.tt/2HzMGlj
via IFTTT
from home https://ift.tt/2HzMGlj
via IFTTT
ટિપ્પણીઓ નથી: