ખેડૂતોને રાહત! ચોમાસાની વિદાયને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો

હાલ ગુજરાતમાં ઘણી જગ્યાએ છૂટાછટાવા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે ત્યારે નૈઋત્યનું ચોમાસુ હવે તારીખ 28એ સોમવારથી વિદાય લેવાનું શરૂ કરશે તેમ હવામાન વિભાગમાંથી જાણવા મળ્યું છે. દેશમાં વરસાદનું આગમન દક્ષિણે કેરલથી થાય છે પણ તેની વિદાય પશ્ચિમે કચ્છ અને રાજસ્થાનથી શરૂ થાય છે. આ દરમિયાન હાલ સૌરાષ્ટ્રમાં સવારના

from home https://ift.tt/3cArIyc
via IFTTT

ટિપ્પણીઓ નથી: