ICMRએ ભારતમાં ચીનથી આવેલા ક્યા નવા જીવલેણ રોગનો ખતરો હોવાની આપી ચેતવણી ? જાણો કઈ રીતે ફેલાય છે આ રોગ ?
<strong>નવી દિલ્હીઃ</strong> ચીતનથી આવેલ કોરોના વાયરસથી ભારત સહિત સમગ્ર વિશ્વ હજુ બહાર નથી આવ્યું ત્યારેજ ભારતમાં વધુ એક ચાઈનીઝ વાયરસ કેટ ક્યુની હાજરીના સંકેત મળવાથી વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. આઈસીએમઆર અનુસાર વાયરસ માણસમાં તીવ્ર તાવ, મેનિન્જાઈટિસ અને બાળકોમાં ઈન્સેફલાઈટિસની સમસ્યા ઊભી કરી શકે છે. કેટ ક્યુ વાયરસ (સીક્યુવી) જીનસ ઓર્થોબનિયાવાયરસ
from home https://ift.tt/2Ghhbfk
via IFTTT
from home https://ift.tt/2Ghhbfk
via IFTTT
ટિપ્પણીઓ નથી: