વાયબ્રન્ટ નવરાત્રીને લઈ ગુજરાત સરકારે શું કર્યો મોટો નિર્ણય ? જાણો વિગત
ગાંધીનગરઃ વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ ગણાતા નવરાત્રીની દર વર્ષે ગુજરાતીઓ આતુરતાથી રાહ જોતાં હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે રાજ્યમાં ગરબા આયોજન કરતી ક્લબો, સંસ્થાએ મોકૂફ રાખ્યા છે. આ દરમિયાન આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે આગામી નવરાત્રી એટલે કે
from home https://ift.tt/36c5AJd
via IFTTT
from home https://ift.tt/36c5AJd
via IFTTT
ટિપ્પણીઓ નથી: