શહીદ ભગત સિંહને લઈને આમને-સામને થઈ ગયા જાવેદ અખ્તર-કંગના રનૌત, જાણો એક-બીજાને શું કહ્યું?
<strong>મુંબઈઃ</strong> દેશના મહાન ક્રાંતિકારી શહીદ ભગત સિંહની 113મી જયંતી પર દેશવાસીઓએ તેમને નમન કર્યું. તેમાં ગીતકાર જાવેદ અખ્તર અને કંગના રનૌત પણ સામેલ રહ્યા. પરંતુ આ શહીદ ભગત સિંહને લઈને આ બન્ને બોલિવૂડ સેલેબ્સમાં સોશિયલ મીડિયામાં ઉગ્ર ચર્ચા થઈ ગઈ. આ ચર્ચા જાવેદ અખ્તર દ્વારા ભગત સિંહને માર્ક્સવાદી ગણાવવાને
from home https://ift.tt/3kYI3js
via IFTTT
from home https://ift.tt/3kYI3js
via IFTTT
ટિપ્પણીઓ નથી: