ગુજરાતનું નવું નજરાણું: ગીરનાર પરનો રોપ-વે જાહેર જનતા માટે ક્યારે ખુલ્લો મુકાશે? જાણો
ગુજરાતના મોટા યાત્રાધામ ગણાતા ગિરનાર પર જવા માગતાં શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવી રહેલો રોપ-વે આગામી 17મી ઓક્ટોબરે ખૂલ્લો મૂકવામાં આવે તેવી સંભાવના છે. 2007ના વર્ષમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરનાર તે વખતના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી આ રોપ-વેને ખૂલ્લો મૂકવા માટે ઉપસ્થિત રહે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય
from home https://ift.tt/3kNgbyA
via IFTTT
from home https://ift.tt/3kNgbyA
via IFTTT
ટિપ્પણીઓ નથી: