કોરોનાના કહેર વચ્ચે ગુજરાતીઓ માટે શું આવ્યા મોટો રાહતના સમાચાર? જાણીને થઈ જશો ખુશ
<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. જોકે, આ બધાની વચ્ચે ગુજરાતીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. વાત એવી છે કે, ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 85 ટકાએ પહોંચવા આવ્યો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓને સામેથી પકડી પાડવા
from home https://ift.tt/2S5BrTK
via IFTTT
from home https://ift.tt/2S5BrTK
via IFTTT
ટિપ્પણીઓ નથી: