કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર

<strong>અમદાવાદઃ</strong> કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને તબિયતને લઈને મોટા સમાચાર આપ્યા છે. તેમને કોરોના થતા છેલ્લા કેટલાય સમયથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલું હતું. તેમને લાંબો સમય સુધી સારવાર લીધા પછી હવે તેમની તબિયત એકદમ સારી થઈ ગઈ છે. જેથી તેમને આવતી કાલે હોસ્પિટલમાંથી રજા

from ahmedabad https://ift.tt/3ih3IBB
via IFTTT

ટિપ્પણીઓ નથી: