ગુજરાતના કયા મોટા શહેરમાં કોરોનાએ ફરીથી માર્યો ઉથલો? જાણો વિગત
<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરીથી કોરોનાએ ઉથલો માર્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ કંટ્રોલમાં આવી ગયું હતું. તેમજ એક્ટિવ કેસો 3 હજારની અંદર આવી ગયા હતા. જોકે, અનલોકમાં છૂટછાટ મળતા ફરીથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે.
from home https://ift.tt/36bWCff
via IFTTT
from home https://ift.tt/36bWCff
via IFTTT
ટિપ્પણીઓ નથી: