ગુજરાતના કયા મોટા શહેરમાં કલમ 144 લાગૂ કરાઈ? જાણો કેમ લીધો આ મોટો નિર્ણય?

હાલ ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. શહેરમાં રોજે કોરોના દર્દીઓનો રાફડો ફાટ તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા માટે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે એક પરિપત્ર જાહેર કર્યો છે. સુરત પોલીસ

from home https://ift.tt/2GiwBjA
via IFTTT

ટિપ્પણીઓ નથી: