ગુજરાતમાં નવરાત્રિમાં ગરબાની મંજૂરી મળશે કે નહીં ? જાણો વિજય રૂપાણી સરકારે લીધો શું મોટો નિર્ણય ?

ગાંધીનગરઃ ગુજરાતના સૌથી મોટા મહોત્સવ ગણાતા નવરાત્રીની ગુજરાતીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આ વર્ષે નવરાત્રિના આયોજનને મંજૂરી મળશે કે નહીં તેની અટકળ ચાલી રહી છે. આ માહોલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે વાયબ્રન્ટ નવરાત્રિ નહીં ઉજવવાનો નિર્ણય લીધો છે. નવરાત્રી 17 થી 25

from home https://ift.tt/307Xmy4
via IFTTT

ટિપ્પણીઓ નથી: