ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાના કેસો વધતાં રાત્રિ કરફ્યુ લાદવા રૂપાણીને વિનંતી, જાણો કોણે કર્યો વિરોધ ?

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી રહ્યા નથી અને રાજકોટમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજકોટમાં રાત્રિ કરફ્યું લાદવાની માગણી શરૂ થઈ છે. બીજી તરફ આ માગમીનો વિરોધ પણ શરૂ થયો છે. રાજકોટ-ગોંડલ હાઈવે પર શાપર વેરાવળ ઔદ્યોગિક વસાહતમાં 3500થી વધુ કારખાનાં આવેલા છે. આ કારખાનાનાં એસોસિએશન

from home https://ift.tt/3cA1Nqx
via IFTTT

ટિપ્પણીઓ નથી: