મનપાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના કયા દિગ્ગજ નેતાની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ? જાણો

ગુજરાતમાં હાલ મનપાની ચૂંટણીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે મનપાની ચૂંટણી પહેલા પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ છે. ગાંધીનગર ખાતે કોંગ્રેસમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પુનઃપ્રવેશ કર્યો હતો અને તેમણે રાજીવ સાતવના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. જોકે છેલ્લા ઘણા સમયથી તેમની ઘરવાપસીની ચર્ચાઓ ચાલી રહી હતી.

from home https://ift.tt/335QYtj
via IFTTT

ટિપ્પણીઓ નથી: