ભાજપના નેતાની હત્યાના આક્ષેપ સાથે ઝાલોદ બંધનું એલાન, દુકાનો-રોજગાર બંધ

<strong>ઝાલોદઃ</strong> સામાજિક અગ્રણી અને રાજકીય આગેવાનનું અજાણ્યા વાહનની ચક્કરે મોત થતાં ભારે ચકચાર મચી ગઈ છે. જોકે, તેમનું અકસ્માતમાં મોત થયું કે હત્યા કરવામાં આવી તેને લઈને ભારે તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે મૃતક હિરેન પટેલના પુત્રે તેમની હત્યા થઈ હોવાના આક્ષેપ સાથે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

from home https://ift.tt/2GeKwqG
via IFTTT

ટિપ્પણીઓ નથી: