અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં રાત્રિ કરફ્યૂ લાદી દેવાયો ? જાણો કોર્પોરેશને શું કરી સ્પષ્ટતા

અમદાવાદઃ અમદાવાદ શહેરના પશ્ચિમ અને નવા પશ્ચિમના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાતના 10 વાગ્યાથી સવારના 6 વાદ્યા સુધી દવાઓ સિવાયની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવારે બપોરના સમયે આ જાહેરાત કરી તે સાથે જ આખા શહેરમાં રાત્રિ- કરફ્યુ લાદી દેવાયો

from home https://ift.tt/3391906
via IFTTT

ટિપ્પણીઓ નથી: