ભારતમાં દર 15મી વ્યક્તિને કોરોના, જાણો કેસનો આંકડો ક્યાં પહોંચ્યો, છેલ્લા 24 કલાકમાં કેટલાંનાં થયાં મોત ?

<strong>નવી દિલ્લીઃ</strong> દેશમાં દર 15મી વ્યક્તિને કોરોના હોવાનો ઘટસ્ફોટ આઇસીએમઆરે કર્યો છે. આઈસીએમઆરે કરેલા બીજા સીરો-સર્વેમાં આ ઘટસ્ફોટ કર્યો છે. સર્વેમાં જણાવાયું છે કે દેશની વસતીનો એક મોટોભાગ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. ઓગસ્ટ 2020 સુધીમાં 10 વર્ષથી વધુ વયની દરેક 15મી વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. તેમણે દાવો

from home https://ift.tt/2HJoVHN
via IFTTT

ટિપ્પણીઓ નથી: