વાજપેયીની અત્યંત નજીકના ભાજપના દિગ્ગજ નેતાનું નિધનઃ નાણાં-સંરક્ષણ-વિદેશ એ ત્રણ-ત્રણ મહત્વનાં ખાતાં સંભાળેલાં

<div dir="ltr">  <span lang="GU">નવી દિલ્લીઃ </span><span lang="HI">અટલ </span><span lang="GU">બિહારી વાજપેયી </span><span lang="HI">સરકારમાં મંત્રી રહેલા જસવંત સિંહનું રવિવારે નિધન થયું છે. </span><span lang="GU">82 વર્ષના જસવંતસિંહ લાં</span><span lang="HI">બા સમયથી બીમાર હતા. </span><span lang="GU">ઈન્ડિયન આર્મીમાંથી રાજકારણમાં આવેલા જસવંત સિંહની ગણના વાજપેયીની અત્યંત નજીકના નેતા તરીકે થતી હતી.</span> [tw]https://twitter.com/ANI/status/1310061401352761345[/tw] <span lang="GU">વાજપેયી સરકારમાં નાણાં, સંરક્ષણ અને વિદેશ એમ ત્રણ-ત્રણ મહત્વના હોદ્દા તેમણે

from home https://ift.tt/307XmOA
via IFTTT

ટિપ્પણીઓ નથી: