ગુજરાતમાં લોકોએ સોમવારથી જોરદાર બફારા માટે રહેવું પડશે તૈયાર, જાણો શું છે કારણ?
હાલ ગુજરાતમાં ઘણી જગ્યાએ છૂટાછટાવા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે ત્યારે નૈઋત્યનું ચોમાસુ હવે તારીખ 28એ સોમવારથી વિદાય લેવાનું શરૂ કરશે તેમ હવામાન વિભાગમાંથી જાણવા મળ્યું છે. દેશમાં વરસાદનું આગમન દક્ષિણે કેરલથી થાય છે પણ તેની વિદાય પશ્ચિમે કચ્છ અને રાજસ્થાનથી શરૂ થાય છે. આ દરમિયાન હાલ સૌરાષ્ટ્રમાં સવારના
from home https://ift.tt/3i87MUw
via IFTTT
from home https://ift.tt/3i87MUw
via IFTTT
ટિપ્પણીઓ નથી: