કોરોનાનું સંક્રમણ વધતા ઉત્તર ગુજરાતના કયા બે ગામોમાં લગાવી દેવાયું લોકડાઉન? જાણો વિગત

<strong>હિંમતનગરઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે, ત્યારે હવે રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતા ગઈ કાલે ઉત્તર ગુજરાતના બે ગામોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ બે ગામોમાં પાટણના વરાણા અને

from home https://ift.tt/3czPWZi
via IFTTT

ટિપ્પણીઓ નથી: