પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંત સિંહનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુ:ખ


નવી દિલ્હી, તા. 27 સપ્ટેમ્બર 2020 રવિવાર

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ દિગ્ગજ નેતા જશવંત સિંહનું નિધન થઈ ગયુ છે. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુ:ખ વ્યક્ત કર્યુ છે. 

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે જશવંત સિંહને તેમની બૌદ્ધિક ક્ષમતાઓ અને દેશની સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે રાજસ્થાનમાં ભાજપને મજબૂત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ દુ:ખના સમયમાં તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36crf4i
via IFTTT

ટિપ્પણીઓ નથી: