જમ્મુ કાશ્મીરના પુલવામામાં અથડામણ, સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા, આર્મીનો એક જવાન પણ ઘાયલ

<strong>શ્રીનગરઃ</strong> જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં અવંતીપોરામાં રવિવાવે આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ થઈ, જેમાં બે આતંકવાદી ઠાર થયા. આ અથડામણ દરમિયાન એક જવાન પણ ઘાયલ થયો છે. ગોળીબાર દરમિયાન જવાનને એક આતંકાદીની ગોળી પગમાં લાગી હતી. દક્ષિણ કાશ્મીરના અવંતીપુરા વિસ્તારના સમ્બૂરમાં આતંકવાદીઓએ છુપાયેલા હોવાની ગુપ્ત જાણકારીના આધારે સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી

from home https://ift.tt/3icrsqi
via IFTTT

ટિપ્પણીઓ નથી: