કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે શું આવ્યા માઠા સમાચાર? જાણો વિગત

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે એકવાર ફરીથી અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 4300ને પાર થઈ ગયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં

from home https://ift.tt/30qIAmr
via IFTTT

ટિપ્પણીઓ નથી: