ગુજરાતના કયા પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે આ વર્ષે નવરાત્રિમાં નહીં રમાય ગરબા? જાણો વિગત

<strong>અંબાજીઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આવી રહેલી નવરાત્રિ પહેલા જ અંબાજી ખાતે ગરબા નહીં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારી અને અંબાજીમાં વધતા કેસોને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી ચાચર ચોકમાં આ વર્ષે ગરબા નહીં રમાય. ગુજરાતભરમાંથી માઇભક્તો નવરાત્રી દરમ્યાન

from home https://ift.tt/2S0ZYtg
via IFTTT

ટિપ્પણીઓ નથી: