Covid- 19: WHOની ચેતવણી, કહ્યું- આ રીતે જ સંક્રમણ ફેલાશે તો વેક્સિન આવતા સુધીમાં થઈ શકે છે 20 લાખ મોત
Coronavirus: કોરોના વાયરસની મહામારીને પગલે સફળ વેક્સીન આવતા સુધીમાં જ વિશ્વમાં 20 લાખ લોકોના મોતની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચિંતા વ્યક્ત કરી છે. ચીનમાંથી કોરોના શરૂ થયાને 9 મહિના થયા અને અત્યાર સુધીમાં આશરે 10 લાખ લોકોના મોત થઈ ચુક્યા છે. WHOએ આ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ જ
from home https://ift.tt/309fFDa
via IFTTT
from home https://ift.tt/309fFDa
via IFTTT
ટિપ્પણીઓ નથી: