રૂપાણી સરકારની મોટી જાહેરાતઃ ગુજરાતમાં આ લોકોને 0% વ્યાજે એક લાખ રૂપિયાની આપશે લોન

<strong>ગાંધીનગરઃ</strong> રાજ્યની રૂપાણી સરકારે મોટી જાહેરાત કરી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના હેઠળ 10 લાખથી વધુ માતાઓ-બહેનોને 0 ટકા વ્યાજે લોન ધિરાણ અપાશે. રાજ્યમાં 10 લાખ જેટલી મહિલાઓને આ યોજનાનો લાભ મળશે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની

from home https://ift.tt/2ZyKEIq
via IFTTT

ટિપ્પણીઓ નથી: