નર્મદા ડેમમાંથી પાણી છોડોતા આ ત્રણ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ, મુખ્ય માર્ગો પર 10 ફૂટ પાણી ભરાયા
<strong>અમદાવાદઃ</strong> સરદાર સરોવર ડેમમાંથી 8 લાખ ક્યૂસેક પાણી છોડાતા ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ, ઝઘડિયા અને અંકલેશ્વરના નદી કાંઠાના વિસ્તામાં નદીના પાણી ફરી વળતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરના મુખ્ય માર્ગો પર 10 ફૂટ કરતા વધુ પાણી ભરાતા રસ્તાઓ પર વાહનના બદલે બોટ ચાલતી થઈ
from home https://ift.tt/3bcAdip
via IFTTT
from home https://ift.tt/3bcAdip
via IFTTT
ટિપ્પણીઓ નથી: